ધન્ય છે એ દાજીરાજસિંહજી
બીજો એક પ્રસંગ છે રાજા રજવાડા ના ઠાકોર સાહેબ પોતાની રૈયત ની કેટલી ચાહે છે એની આજે હું તમને જે વાત કેવાનો છે છું એ છે વઢવાણ. આ ગામ સુરેન્દ્રનગર જીલ્લા થી 2 3 ગાવ દૂર છે .વઢવાણ એક ઐતિહાસિક અને બહુ પ્રાચીન રજવાડું છે જે દી જામનગર નો જન્મ હતો જેદી નોતા મોરબીના મહેલ ત્યારે આ વઢવાણ વાત થી ઊભો હતું .એનું જૂનું નામ વર્ધમાનપૂરી છે. વઢવાણ નો રાજ-મહેલ આ ઝાલાવાડ તરીકે જાણીતા પ્રદેશમાં જૈન , રાજપૂત , દરબાર , બ્રામણ , સતવારા , માળી , સોમપુરા , હરીજન , સોની , મુસ્લિમ , ખોઝા , વોરા , ભરવાડ , રબારી જેવી જુદી જુદી જ્ઞાતિ અહી વસે છે.અહી આજે જે સુરેન્દ્રનગર છે ત્યાં પેલા વઢવાણ ના કેમ્પ રાખવામા આવતો અટલે આજે પણ અહી આજુબાજુ ના ગામડા વાળા હટાણું કરવા આવે એટ્લે એમ કે છે કે ચાલો કાંપ માં જઇએ મૂળ કાંપ એટલે આજ નું સુરેન્દ્રનગર અને ઇ સુરેન્દ્રનગર નું નામ પણ વઢવાણ ના રાજા સુરેન્દ્રસિંહજી ના નામ પરથી રાખવામા આવ્યું છે થોડાક વર્ષો પેલા ની વાત છે વ